Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિખ સમુદાય દ્વારા પ્રતિમાને અભિષેકઃ ફૂલહાર
શહિદ ભગતસિંહજીની ૧૧૮મી જન્મ જયંતિ નિમિત્તે જામનગરનાં હવાઈચોકમાં હવાઈચોક મિત્ર મંડળના મનિષ કનખરા (પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ મનપા)ની આગેવાનીમાં શિખ સમુદાય દ્વારા તેમની પ્રતિમાને દૂધથી અભિષેક કરી ઉજવણી કરવામાં આવી હતી. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારી, પૂર્વ સ્ટે. કમિટી ચેરમેન મનીષ કનખરા, કોર્પાેરેટર બબિતાબેન લાલવાણી, ધવલ નાખવા, અમર કનખરા, જીગ્નેશ નંદા, મોહિત મંગી, વગેરેએ પ્રતિમાને ફૂલહાર કર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial