Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રણજીતનગરમાં
જામનગરમાં જનતા ફાટક પાસે રણજીતનગરમાં આવેલા શ્રી હરસિદ્ધિ માતાજી તથા શ્રી જડેશ્વર મહાદેવજી મંદિરમાં તા. ૨૬-૧૦-૨૦૨૫ના લાભપાંચમના દિને સાંજે ૫ થી ૯ દરમિયાન અન્નકુટ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શન-આરતી- પ્રસાદનો લાભ લીધો હતો. આ માટે હેતલબેન, મહિલા સતસંગ મંડળ, મેહુલભાઈ નિમાવતની ટીમે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial