Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાટીયા તા. ૨૭: ભાટીયાના કિશોર ચેરી.ટ્રસ્ટ દ્વારા રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ (રાજકોટ) ના સહકારથી તા. ૨૮-૯-૨૫ના સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ૧૨૨માં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જરૂરિયાત વાળા દર્દીઓના આંખના મોતિયાના ઓપરેશન રાજકોટ હોસ્પિટલમાં કરવામાં આવશે. વધુ વિગત માટે મો. ૯૪૨૭૪ ૨૦૧૧૧ પર સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial