Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ખીજડા મંદિરમાં
જામનગર તા. ૯: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા ર૦રપ ના આયોજન માટે આગામી તા. ૧૧ ઓગસ્ટ, ર૦રપ ના સોમવારે સાંજે પ-૩૦ કલાકે શ્રી પ નવતનપુરી ધામ, ખીજડા મંદિર, ખંભાળિયા નાકા બહાર, જામનગરમાં છેલ્લા ૧૮ વર્ષથી અવિરત નીકળી રહેલી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ૧૯ મી સાર્વજનિક શોભાયાત્રાના આયોજનને આખરી ઓપ આપવા માટે આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણિજી મહારાજની નિશ્રામાં અગત્યની બેઠક રાખવામાં આવી છે.
જેમાં દરેક ધાર્મિક, સામાજિક, રાજકીય, વેપારી અને જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણી પ્રતિનિધિઓ, વિવિધ મહિલા મંડળના બહેનો અને કૃષ્ણ પ્રેમીઓને ખાસ ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial