Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં દશામૉંનાં વ્રતની પૂર્ણાહુતિઃ વિસર્જન માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ

                                                                                                                                                                                                      

 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં દશામૉંનાં વ્રતની ગતરાત્રે પૂર્ણાહુતિ થઇ હતી. વ્રત દરમ્યાન સ્થાપિત માતાજીની મૂર્તિઓનાં વિસર્જન માટે તળાવની પાળે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી.વ્રતધારી બહેનો પરીવાર સાથે ધામધૂમથી વાજતે ગાજતે મૂર્તિઓને લઇ તળાવની પાળે પહોંચ્યા હતાં. અહી મૂર્તિઓ એકત્રિત કરી ટ્રેક્ટર વડે તેને દરીયા સુધી લઇ જઇ સમુદ્રજળમાં વિસજીર્ત કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh