Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૂર્યવંશી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા
જામનગરના સૂર્યવંશી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુભાષભાઈ ગુજરાતીના જન્મદિવસ નિમિત્તે નવાગામ ઘેડની સરકારી સ્કૂલોના ૬૦૦થી ૭૦૦ બાળકોને નોટબૂક તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર મહાનગરપાલિકા વોર્ડ નં.૪ના કોર્પોરેટર કેશુભાઈ માડમ, દલિત સમાજના અગ્રણી અને સિનિયર કાર્યકર્તા સામતભાઈ પરમાર, સાંસદ સભ્ય પૂનમબેન માડમના પ્રતિનિધિ ધરણાંતભાઈ આહિર, વોર્ડ પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઢેર, પૂર્વ પ્રમુખ વિજયસિંહ ગોહિલ, મહામંત્રી સહદેવભાઈ ડાભી, શૈલેષભાઈ વાઘેલા, વોર્ડ ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન ગુજરાતી, કૈલાશબા જાડેજા, મંત્રી કિશોરસિંહ જાડેજા, સલીમભાઈ, ભાનુબેન વઘેરા, સૂર્યવંશી ટ્રસ્ટના મંત્રી નરેશભાઈ રાઠોડ, અક્ષય મકવાણા, યોગેશ રાઠોડ, સ્કૂલના પ્રિન્સીપાલ, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial