Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરંપરાગત રીતે ધર્મકાર્યમાં અગ્રણીઓ જોડાયાઃ
'છોટીકાશી' જામનગરમાં પંચેશ્વર ટાવર પાસે આવેલ લોહાણા મહાજન વાડીમાં શારદીય નવરાત્રિનાં આઠમા નોરતે મહાઅષ્ટમીન નિમિત્તે પરંપરાગત રીતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજામાં યજમાન થનાર દંપતી દ્વારા મધ્યાહ્ન સમયે બીડું હોમવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ લાલ, જામનગર લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ મોદી વગેરે રઘુવંશી અગ્રણીઓ ધર્મકાર્યમાં જોડાયા હતા. અને જ્ઞાતિની પ્રગતિ માટે આદ્યશક્તિને પ્રાર્થના કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial