Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈટ્રા દ્વારા નીકળી આરોગ્ય જાગૃતિ રેલી

દસમા આરોગ્ય દિવસની ઉજવણી અંતર્ગત

                                                                                                                                                                                                      

આયુષ મંત્રાલય, ભારત સરકાર હેઠળના ઈટ્રા જામનગર દ્વારા દસમા આયુર્વેદ દિવસની ઉજવણી અન્વયે વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી ચૂક્યું છે. આ ઉજવણી અંતર્ગત એક રેલીનું આયોજન તા. ર૦ સપ્ટેમ્બરના કરવામાં આવ્યું હતું. આ રેલીનો હેતુ સર્વાંગી સ્વાસ્થ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવામાં આયુર્વેદના મહત્ત્વ વિશે જાગૃતિ ફેલાવવાનો અને આયુર્વેદના આપણા સમૃદ્ધ વારસાને પ્રોત્સાહન આપવા અને જાળવવા માટેનો હતો, જેમાં ઈટ્રાના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલીને સંસ્થાના ઈ. ચા. ડાયરેક્ટર પ્રો. વૈદ્ય બી.જે. પાટગિરી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલીમાં ડિન, ડેપ્યુટી ડાયરેક્ટર, વિભાગ અધ્યક્ષો અને કર્મચારીઓ જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh