Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૦: 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના જામજોધપુર નગરપાલીકા વિસ્તારમાં "એક દિવસ, એક કલાક, એક સાથે સ્વચ્છતા માટે શ્રમદાન" કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં લોકોએ શ્રી જાગનાથ મહાદેવ મંદિર તથા આજુબાજુના વિસ્તારમાં સફાઈ કરી હતી. જેમાં કુલ પપ વ્યક્તિઓએ ૧ કલાક શ્રમદાન કરી ૧૬૫ કિ.ગ્રા. કચરાનો નિકાલ કર્યો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ શ્રીમતી કંચન રમેશગીરી ગોસ્વામી, ચીફ ઓફિસર બ્રિજરાજસિંહ વાળા, નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકા સ્ટાફ તથા લોકો સ્વચ્છતા ઝુંબેશમાં સહભાગી થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh