Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૩ - સુર્યાસ્ત : ૬-૫૮
દિવસના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) ચલ (૩) લાભ (૪) અમૃત (પ) કાળ (૬) શુભ (૭) રોગ (૮) ઉદ્વેગ
રાત્રિના ચોઘડીયા
(૧) શુભ (ર) અમૃત (૩) ચલ (૪) રોગ (પ) કાળ (૬) લાભ (૭) ઉદ્વેગ (૮) શુભ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૧૫ :
તા. ૦૭-૦૯-ર૦૨૫, રવિવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૪,
મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ શતતારા,
યોગઃ સુકર્મા, કરણઃ વિષ્ટિ
તા. ૭ - સપ્ટેમ્બર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં ધીમે-ધીમે રાહત થતી જણાય. મહત્ત્વના કામ ઉકેલાતા જણાય. આપના કાર્યની સાથે ઘર-પરિવાર, મિત્રવર્ગ, સગા-સંબંધી વર્ગના કામકાજ માટે દોડધામ-શ્રમ રહ્યાં કરે. આર્થિક બાબતે આપની આવક જળવાય રહે. યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકશો. વિદ્યાર્થી વર્ગને અભ્યાસમાં સફળતા પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ કુંભ