Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    દિવાળીના તહેવારોમાં દોડાવેલી સ્પે. બસો થકી
જામનગર તા. ૩૧ઃ દિવાળીના તહેવારોના કારણે જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી જેમાંથી રૂ. ૧૬ લાખ ૧૮ હજારની આવક થવા પામી છે.
દિવાળીના તહેવારોમાં મુસાફરી ધસારાને ધ્યાનમાં લઈને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, ગોધરા, દાહોદ માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી. તા. ૧૬ થી ર૮ ઓક્ટોબર સુધી આ વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ બસોની કુલ ૩ર ટ્રીપ કરવામાં આવી હતી અને ૧ર,૭૭૬ મુસાફરોએ આ બસમાં મુસાફરી કરી હતી. તેમાંથી રૂ. ૧૮,૭૭૩ ની આવક થવા પામી હતી. વધારાની બસ દોડાવવાથી મુસફારોને રાહત મળી હતી અને આસાનથી પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી ગયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  