Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગરઃ (મૂળ મોડકુબા) લાખુભા ગોપાલજી મોડ જાડેજા, તે સ્વ. ઓલુભા ખાનજી વાધા, સ્વ. જામભા સંગ્રામજી પઢીયાર, સ્વ. જીવણજી મેઘરાજજી ઝાલાના બનેવીનું તા. ૧૦ ના અવસાન થયું છે. સદ્ગતનું બેેસણું તા. ૧૩ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ મોડપીર દાદાના મંદિરે, ૪૯-દિ.પ્લોટ, જામનગરમાં અને દશાવ તા. ૧૮ના મંગળવારે તથા ગડાઢોળ તા. ૨૧ના શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh