Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દિવાળી તથા નૂતનવર્ષ નિમિત્તે
દ્વારકા તા. ૧૫: દ્વારકા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ જગતમંદિરે દિવાળી તથા નૂતનવર્ષ નિમિત્તે શ્રીજીના દર્શનક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં તા. ૧૯ (ધનતેરસ) નિત્યક્રમ મુજબ દર્શન થશે. તા. ૨૦ (રૂપ ચતુર્દશી દિવાળી)ના સવારે ૫:૩૦ વાગ્યે મંગળા આરતી, ૬:૩૦ થી ૭:૩૦ સ્નાન દર્શન બંધ, અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. બપોરે ૧ વાગ્યે અનોસર, સાંજે ૫ વાગ્યે ઉત્થાપન, રાત્રે ૮:૧૫ વાગ્યે હાટડી દર્શન, રાત્રે ૯:૪૫ વાગ્યે શયન, તા. ૨૧ના સવારે ૬:૩૦ વાગ્યે મંગળા આરતી, ૧૧:૩૦ વાગ્યે અનોસર, સાંજે ૫ થી ૭ અન્નકુટ દર્શન, રાત્રે ૯:૪૫ વાગ્યે શયન, તા. ૨૨ (નૂતનવર્ષ) એ નિત્યક્રમ મુજબ દર્શન રહેશે. તા. ૨૩ (ભાઈબીજ) ના સવારે ૭ વાગ્યે મંગળા આરતી અને અન્ય ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે. સર્વે ભકતજનોને દર્શનનો લાભ લેવા હિમાંશુ ચૌહાણ (વહીવટદાર, શ્રી દ્વારકાધીશ મંદિર, દ્વારકા અને નાયબ કલેકટર દ્વારા જણાવાયુ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial