Advertisement
Author: નોબત સમાચાર

કૃષ્ણનગર યુવક મંડળ તથા મહિલા મંડળ દ્વારા ગૌમાતા અને શ્વાનોને ૧પ૦૦ કિલો લાડુ ખવડાવવાનો સેવાયજ્ઞ

સારા વરસાદની પ્રાર્થના સાથે

જામનગરમાં છેલ્લા વીસ વરસથી કૃષ્ણનગર યુવક મંડળ તથા મહિલા મંડળના સેવાભાવી કાર્યકર ભાઈઓ-બહેનો દ્વારા સાર વરસાદની પ્રાર્થના સાથે ૧પ૦૦ કિલો લાડુ જાતે બનાવવાની જહેમત કરીને ગૌમાતા તથ શ્વાનોને ખવડાવવાનો સેવાયજ્ઞ ચાલે છે. આ વરસે પણ કૃષ્ણનગર વિસ્તારના રહેવાસીઓએ દિવસ-રાત મહેનત કરીને કૃષ્ણ યુવક મંડળ તથા મહિલા મંડળના બહેનો સાથે ૧પ૦૦ કિલો લાડુ તૈયાર કરી ગૌમાતા અને શ્વાનોને ખવડાવવામાં આવ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh