Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેદીઓને શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા
જામનગરની જિલ્લા જેલમાં ર ઓક્ટોબરથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કેદી ભાઈ-બહેનો માટે યોગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. આ આયોજનનો હેતુ કેદીઓને શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનાવવાનો છે. યોગ દ્વારા કેદીઓમાં આંતરિક શાંતિ, એકાગ્રતા અને સકારાત્મક વિચારોનો વિકાસ થાય તેવા ઉમદા આશય હોય જેનું સંચાલન શારદાબેન ભૂવા તેમજ હિંમતભાઈ ચાંદ્રા દ્વારા કરાયું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial