Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજે સાંજે ૬ થી ૮ સુધી દર્શન થશેઃ
જામનગર તા. ર૪: જામનગર માંડવી ટાવર રોડ, ઝંડુભટ્ટની શેરીમાં આવેલ શ્રી ગુંસાઈજીના પચીસમાં (રપ) બેઠકજીમાં તા. ર૪-૭-ર૦રપ, ગુરૂવાર, અષાઢ વદ અમાસના હરીપત્તીના હિંડોળાની ઝાંખીના દર્શન સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી થશે. સર્વે વૈષ્ણવોને દર્શનનોે લાભ લેવા મુખ્યાજી હાર્દિકભાઈ તથા કુલદીપભાઈએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial