Advertisement
Author: નોબત સમાચાર

'છોટીકાશી' માં દશેરાનાં રાવણ દહનની ધમાકેદાર તૈયારીઓ....

સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે થાય છે આયોજનઃ

                                                                                                                                                                                                      

'છોટીકાશી' જામનગરમાં સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષ દશેરાના રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. મેઘનાદ, કુંભકર્ણ અને દશાનન એટલે કે રાવણના પૂતળાનું પ્રદર્શન ગ્રાઉન્ડમાં દહન કરવામાં આવે છે. આ વખતે પણ દશેરા નિમિત્તે તા. ૨/૧૦ ને ગુરૂવારે સંધ્યા સમયે રાવણ દહનના કાર્યક્રમનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે પૂતળાઓ તૈયાર કરવાની તથા વિસ્ફોટકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. રાવણ દહન પહેલા વાનર સેનાની ઝાંખી વગેરે કાર્યક્રમ પણ યોજાય છે. સિંધી સમાજના આગેવાનો સમગ્ર આયોજન માટે પરિશ્રમ કરી રહૃાા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh