Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં બીજી ઓગસ્ટે આશુતોષ મહોત્સવની પધરામણી

સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટના ઉપક્રમે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩૧: સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ-જામનગર દ્વારા અને ગજાનન ગ્રુપના સહયોગથી ભગવાન આશુતોષ મહાદેવની પધરામણી તા. ૨-૮-૨૫ના શનિવારે ગજાનન ગ્રાઉન્ડ, પટેલ કોલોની, રોડ નં. ૪/૫ની વચ્ચે, શેરી નં.૭-એ, ગુંજન એપાર્ટમેન્ટની સામે, જામનગરમાં થશે. જેમાં સવારે ૮:૩૦ વાગ્યે મહાદેવજીનું આગમન અને સામૈયુ, (શોભાયાત્રા મહાદેવના મંદિરેથી પ્રસ્થાન કરી ગજાનન ગ્રાઉન્ડે પહોંચશે), ૧૦ વાગ્યે મહાદેવજીનું પૂજન, બપોરે ૧૨:૩૦ વાગ્યે મહાપ્રસાદ, સાંજે ૫:૩૦ વાગ્યે અન્નકોટ દર્શન, સાંજે ૭ વાગ્યે મહાઆરતી, રાત્રે ૧૦ વાગ્યે નગરમે જોગી આયા (ડાયરો) કાર્યક્રમ યોજાશે. તેમ સમસ્ત બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ તથા ગજાનન ગ્રુપ (પટેલ કોલોની) જામનગર દ્વારા જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh