Advertisement
Author: નોબત સમાચાર

ચિરવિદાય

જામનગર નિવાસી વિજયકાંત મનસુખલાલ બદામીયા તે કોકીલાબેનના ૫તિ, શ્યામ અને મૃણાલ નિશાંત વૈદ્યના પિતા તેમજ ડો.હરેન્દ્રભાઈ, સ્વ.રેણુકાબેન રસિકલાલ સારડા, નિતીનભાઈ, શૈલેષભાઈનાભાઈ તા. ૨-૯-૨૫ના શ્રીજીચરણ પામ્યા છે. સદ્ગતની પ્રાર્થનાસભા તા. ૪,ગુરૂવાર સાંજે ૫:૩૦ થી ૬ દરમ્યાન હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર રોડ, જામનગરમાં રાખેલ છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh