Advertisement
Author: નોબત સમાચાર

ભાટીયામાં રઘુવંશી તેજસ્વી તારલાઓનો આવતીકાલે યોજાશે સન્માન સમારોહ

લોહાણા મહાજન-સ્કેબલ અને નોબતના સહયોગથી

                                                                                                                                                                                                      

ભાટીયા તા. ૩: ભાટીયાના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સરસ્વતિ સન્માન સમારોહ ૨૦૨૪-૨૫ તા. ૪-૧૧-૨૫ને મંગળવારના રોજ સાંજે ૪:૩૦ વાગ્યે લોહાણા મહાજન વાડીમાં યોજાશે. આ સરસ્વતિ સન્માન સમારોહ ભાટીયા લોહાણા મહાજન, સ્કેબલ લિમિટેડ ભાટીયા- 'નોબત' દૈનિક, જામનગરના સહયોગથી યોજાશે. જેમાં ભાટીયાના દરેક લોહાણા પરિવારોને ઉપસ્થિત રહેવા ભાટીયા લોહાણા મહાજન દ્વારા અનુરોધ કરાયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh