Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આવતીકાલે વહેલી સવારે જામનગરના
જામનગર તા. ૨૩: જામનગરના વૈજનાથ મહાદેવ મંદિરમાં આવતીકાલે અષાઢ મહિનાની અમાસ નિમિત્તે તા. ૨૪-૭-૨૫ના સવારે પાંચ વાગ્યે ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શ્રાવણ મહિનાના દરેક સોમવારે તથા શ્રાવણી અમાસના દિવસે સવારે પાંચ વાગ્યે ભસ્મ આરતી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial