Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિરાધાર વૃદ્ધ સહાય યોજના અને
જામનગર તા. ૯: જામનગર શહેરમાં નિરાધર વૃદ્ધ સહાય યોજના અને ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓ માટે સરકારી નિયમો અનુસાર આ યોજનાઓનો લાભ ચાલુ રાખવા માટે દર વર્ષે પોતાની હાયતીની ખરાઈ કરાવવી ફરજિયાત છે. આથી તમામ લાભાર્થીઓને વિનંતી છે કે તેઓ પોતાના આધારકાર્ડ, મોબાઈલ નંબર અને બેંક પાસબુક સાથે મામલતદાર કચેરી, જામનગર (શહેર), શરૂસેક્શન રોડ, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, સમાજ સુરક્ષા શાખામાં રૂબરૂ હાજર થઈને ખરાઈ કરાવી લે. જે લાભાર્થીનું અવસાન થયું હોય, તો તેમના પરિવારના સભ્યએ મરણ પ્રમાણપત્ર, લાભાર્થીનું આધારકાર્ડ અને બેંક પાસબુક, તેમજ વારસદારના આધારકાર્ડની નકલ સાથે રજૂઆત કરવાની રહેશે. શહેર મામલતદાર દ્વારા તમામ લાભાર્થીઓને સમયસર આ કાર્યવાહી પૂર્ણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial