Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક તરવૈયાઓએ ચારેયને બચાવી લીધાઃ
ધ્રોલ તા. ૮: જોડિયા-કુન્નડ ધોરીમાર્ગ પર ઉંડ નદીના પુલ પરથી શનિવારે રાત્રે ચાર વ્યક્તિ જેમાં જતા હતા તે મોટર નદીમાં ખાબકી ગઈ હતી. સ્થાનિક તરવૈયાઓએ ચારેય જિંદગીને બચાવી લીધી હતી.
જોડિયાથી કુન્નડ તરફના ધોરીમાર્ગ પર આવેલા ઉંડ નદી પરના પુલ પરથી શનિવારે રાત્રે એક મોટર તેના ચાલકના કાબુ બહાર જઈ રેલીંગ તોડીને નદીમાં ખાબકી હતી. તેની જાણ થતાં ૧૦૮ તથા જોડિયા પોલીસની ટીમ દોડી આવ્યા હતા. ત્યાં હાજર સ્થાનિક લોકોએ નદીમાં ફેંકાઈ ગયેલી મોટરમાંથી ચાર વ્યક્તિને જીવતા બહાર કાઢી લીધા હતા અને તમામને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial