Advertisement
Author: નોબત સમાચાર

શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે અન્નકુટ

જામનગરના રણજીતનગરમાં

                                                                                                                                                                                                      

જામનગરમાં જનતા ફાટક પાસે રણજીતનગરમાં આવેલા શ્રી હરસિદ્ધિ માતાજી તથા શ્રી જડેશ્વર મહાદેવજી મંદિરમાં તા. ૨૬-૧૦-૨૦૨૫ના લાભપાંચમના દિને સાંજે ૫ થી ૯ દરમિયાન અન્નકુટ તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શન-આરતી- પ્રસાદનો લાભ લીધો હતો. આ માટે હેતલબેન, મહિલા સતસંગ મંડળ, મેહુલભાઈ નિમાવતની ટીમે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh