Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ રામનાથ સોસાયટીમાં મોટી ક્ષમતાના ટ્રાન્ફોર્મર નખાયા

અવારનવાર વીજ વોલ્ટેજમાં વધ-ઘટ થતી હોવાથી

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૯: ખંભાળીયામાં રામનાથ સોસાયટીમાં અવારનવાર વીજ વોલ્ટેજમાં વધઘટ, થ્રી ફેઝ લાઈનમાં પણ લો વોલ્ટેજ જેવા પ્રશ્નો અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી. આથી થોડા દિવસો પહેલા વીજતંત્ર દ્વારા ૧૦૦ એચ.પી.ના ટ્રાન્સફોર્મર નાખવામાં આવ્યા, પણ પ્રશ્ન યથાવત જ રહ્યો હતો. અંતે આ ટ્રાન્સફોર્મરોને બદલીને વધુ ક્ષમતાવાળા બે ટ્રાન્સફોર્મરો નાખવામાં આવ્યા છે. હવે કદાચ પ્રશ્ન ઉકેલાઈ જશે.

કોન્ટ્રાક્ટર દંડાયા

ખંભાળીયામાં નિયમ મુજબના સેફટીના સાધનો વગર વીજપોલ ઊભા કરવા, વીજલાઈનનું કામ કોન્ટ્રાકટરના માણસો કરતા હોય, ડેપ્યુટી ઈજનેર દ્વારા કોન્ટ્રાકટરને નોટીસ આપી દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh