Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના દાણીધારમાં શ્રીનાથજીદાદાનો ૩૯૯મો શ્રાદ્ધ ઉત્સવ તા. ૧૧ના યોજાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: કાલાવડ તાલુકાના દાણીધાર માં શ્રીનાથજીદાદાની જગ્યામાં સંત ઉપવાસી બાપુની તપોભૂમિમાં શ્રીનાથજીદાદાના ૩૯૯મા શ્રાદ્ધ ઉત્સવ તા. ૧૧-૯-૨૫ના ઉજવવામાં આવશે. જેમાં સવારે ૭:૩૦ કલાકે સમાધી પૂજન, ૧૦:૩૦ કલાકે ૫૧ થાળ અને સવારે ૯ કલાકે કાનગોપી રાસ યોજાશે. રાત્રે ૯ કલાકે સંતવાણી યોજવામાં આવશે જેમાં વિજય ગઢવી અને અજયસિંહ ડાભી લોક સાહિત્યકાર અનોપસિંહ વાઘેલા ભજન-લોક સાહિત્ય રજૂ કરશે.

આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા મહંત સુખદેવજી ગુરૂ ચત્રભુજદાસજી બાપુ (શ્રી ઉપવાસી બાપુ) એ જણાવ્યું છે, તેમ સંસ્થાના સેવક શિવુભા ભટીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh