Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'છોટીકાશી' માં જલારામ જયંતિ પર કલેક્ટર સહિતનાં મહાનુભાવો બન્યા ભક્તિમાં લીન
'છોટીકાશી' જામનગરમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની ૨૨૬ મી જન્મ જયંતિ નિમિત્તે હાપામાં આવેલ શ્રી જલારામ મંદિરે સાંજે મહાઆરતી યોજાઈ હતી. ૧૦૮ દિપકની મહાઆરતીનાં દર્શન કરી ભક્તો ભાવવિભોર થયા હતાં. મહાઆરતી પછી પૂ. જલારામ બાપાને વિશેષ થાળ અર્પણ કરવામાં આવ્યો હતો. કલેક્ટર કેતન ઠક્કર, અખિલ ગુજરાત લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઇ લાલ તથા રમેશભાઇ દત્તાણી સહિતનાં રઘુવંશી અગ્રણીઓએ થાળ અર્પણ કર્યો હતો. એ પછી મહાપ્રસાદનું વિતરણ થયું હતું. મંદિર પટાંગણમાં હજારો જલારામ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial