Advertisement
Author: નોબત સમાચાર

જગતમંદિરમાં ભાવિકોની ભીડ વચ્ચે આખલોઃ સુરક્ષા વ્યવસ્થા સામે પ્રશ્ન

ગ્રહણ અને ભાદરવી પૂર્ણિમાએ દ્વારકાના

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૯: દ્વારકાધીશ જગતમંદિરમાં ગ્રહણ અને ભાદરવી ૫ૂર્ણિમાની વ્યાપક ભીડભાડ હતી. તે સમયે જ ભાવિકોની ચિક્કાર ભીડમાં આખલો ઘૂસી જતાં થોડા સમય માટે ભાવિકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી હતી. એક આખલા ઉપરાંત અલગ-અલગ સમયે અન્ય પાલતુ પ્રાણીઓ પણ ભીડમાં ઘૂસ્યા હોય, પ્રશાસન દ્વારા ગોઠવવામાં આવેલ ભાવિકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઊઠવા પામ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh