Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સમૂહધ્યાન-ભક્તિગીત

અરવિંદ સોસાયટી શાખાના સ્થાપનાદિને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯ઃ જામનગરમાં અરવિંદ સોસાયટીની શાખાના સ્થાપના દિન નિમિત્તે તા. ૧-૧૧-૨૫ના સાવિત્રી ભુવનમાં સવારે ૧૦ થી ૧૦ઃ૩૦ વાગ્યા સુધી સમાધિ સમીપ સમૂહધ્યાન, સાંજે ૭ થી ૮ સુધી ભક્તિગીતો, ધ્યાન અને સિદ્ધિ મંગલ કાર્યક્રમ યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh