Advertisement
Author: નોબત સમાચાર

બિસ્માર માર્ગોના મુદ્દે ઈશ્વરીયાથી ધારાસભ્ય હેમંત ખવાની પદયાત્રાઃ જામજોધપુરમાં તાળાબંધી

ખરાબ રસ્તાઓ મુદ્દે મુખ્યમંત્રી સુધી રજૂઆતઃ એસઓઆરના ઓછા ભાવના કામો કોઈ એજન્સી કામ કરવા તૈયાર નથીઃ ખવા

                                                                                                                                                                                                      

જામજોધપુર પંથકના ખરાબ રોડ-રસ્તા મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમત ખવાએ ઈશ્વરિયાથી જામજોધપુર સુધી ૧૬ કિ.મી.ની પદયાત્રા યોજી છે. તેમની સાથે પક્ષના અને ગામના લોકો પણ જોડાયા હતાં. ધારાસભ્યના જણાવ્યા મુજબ ૧ર વખત ટેન્ડરો કાઢવા છતાં રસ્તાના કામો થતા નથી. અનેક વખત મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ એસઓઆરના નિચા ભાવના કારણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર નથી. આથી આજે પદયાત્રા શરૂ કરી છે અને મામલતદાર કચેરીને તાળાબંધી કરવામાં આવનાર છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh