Advertisement
Author: નોબત સમાચાર

દૂધેશ્વર મહાદેવના મંદિરે મહાઆરતી યોજાઈ

કાલાવડના નિકાવા ગામના પૌરાણિક

                                                                                                                                                                                                      

કાલાવડ તાલુકાના નિકાવા ગામે સ્થિત શ્રી દુધેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર વિક્રમ સંવત ૧૪૧૧થી પોતાની ભવ્ય પરંપરાને જીવંત રાખી રહૃાું છે. આ મંદિર શ્રી રાવળજામના સમયનો ઇતિહાસ ધરાવતું પવિત્ર તીર્થસ્થળ છે. શ્રાવણ માસના બીજા સોમવારે, મંદિરે ભવ્ય થી અતિ ભવ્ય મહા આરતીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. અનેક ભક્તોએ દુધેશ્વર મહાદેવના દર્શન અને આરતીનો લાભ લઇ, ભાવ વિભોર બની ભક્તિમાં લીન થયા હતા. આ પાવન પ્રસંગે ગામ અને આસપાસના વિસ્તારમાં ભક્તિનો માહોલ સર્જાયો હતો. શાંતિ, સમૃદ્ધિ અને આશીર્વાદના અનુભવ સાથે ભક્તોએ પરમ શિવજીની કૃપા પ્રાપ્ત કરી હતી. દુધેશ્વર મહાદેવનું આ પવિત્ર ધામ એક લોકઆસ્થા અને શિવભક્તિનું પ્રેરણાસ્થળ બની રહૃાું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh