Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. પઃ શ્રી રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રાવણી બળેવ (રબાબંધન) ના દિવસે સમૂહ જનોઈ બદલવાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ પૂનમ, તા. ૯-૮-ર૦રપ, શનિવારના સવારે ૯ કલાકે શ્રી હરસિદ્ધિ માતાજી મંદિર, રણજીતનગર, જામનગરમાં આયોજન કરેલ છે. દરેક ભૂદેવોને પધારવા પ્રમુખ સુનિલભાઈ એચ. ખેતિયા તથા મંત્રી ચિરાગ આર. પંડ્યાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial