Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનિલ કપૂર, બોની કપૂર અને અર્જુન કપૂર જામનગરમાં...
જામનગર જિલ્લાના મોટી ખાવડી સ્થિત રિલાયન્સ સંચાલિત વનતારાની મુલાકાતે સમયાંતરે મહાનુભાવોનું આગમન થતું રહે છે. આજે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં અનિલ કપૂર, બોની કપૂર અને અર્જુન કપૂર જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓને રિલાયન્સ ટાઉનશીપમાં લઈ જવાયા હતાં. જ્યાં તેઓ વનતારાની મુલાકાત લઈ શકે છે. આજે તેઓ રોકાણ કરશે. તેમ પણ જાણવા મળે છે. આમ આજે કપૂર પરિવાર રિલાયન્સની મહેમાનગતિ માણશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial