Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંગઠન સૂજન અભિયાન અંતર્ગત
જામનગર તા. ૨: સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કોંગ્રેસમાં જામનગર શહેરના વિવિધ વોર્ડમાં કોંગ્રેસના પ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં. ૧ મા સરવારહુસેન સરફરાજ સૈયદ, વોર્ડ નં. ૧ મા કનવરસિંહ જીલુભા ઝાલા, વોર્ડ નં. ૪ મા મહેશકુમાર મનસુખલાલ ડાભી, વોર્ડ નં. પાંચમા હર્ષ રાજસિંહ જયદેવસિંહ જાડેજા, વોર્ડ નં. ૬ માં હરેશભાઈ નટવરલાલ પરમાર, વોર્ડ નં. ૮ મા મહેશકુમાર લીલાધર ભટ્ટ, વોર્ડ નં. ૯ મા વૈભવભાઈ કેતનભાઈ દેવ, વોર્ડ નં. ૧૦ મા મહેશભાઈ લાલજીભાઈ ચૌહાણ, વોર્ડ નં. ૧૧ મા કિરીટભાઈ શાંતિલાલ ખાણધર, વોર્ડ નં. ૧ર મા મોહસીન સબીરભાઈ ખફી, વોર્ડ નં. ૧૩ મા વિશાલભાઈ કાંતિલાલ નાખવા, વોર્ડ નં. ૧પ મા મહેન્દ્રભાઈ જયંતિલાલ વ્યાસ તથા વોર્ડ નં. ૧૬ મા પ્રમુખ તરીકે પાર્થભાઈ મોતીલાલ પટેલની નિયુક્તિ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial