Advertisement
Author: નોબત સમાચાર

એસએમસી અધ્યક્ષાના હોદ્દા પરથી મનિષાબેનનું રાજીનામું

શાળા નં. ર૯ ના મુખ્ય શિક્ષિકાની બદલી થયા પછી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના મુખ્ય શિક્ષકની બદલી થતા એસ.એમ.સી.ના અધ્યક્ષાએ હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે. શાળાના મુખ્ય શિક્ષિકા દિપાબેન મહેતાની બદલી કરવામાં આવતા જે હવે એસ.એમ.સી.ના અધ્યક્ષા તરીકે કામ કરતા મનિષાબેન જગદિશભાઈ મકવાણાએ એસ.એમ.સી. અધ્યક્ષા તરીકે રાજીનામું આપ્યું છે

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh