Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ યુવતીઓને ફસાવી ધર્મ પરિવર્તન કરાવાતું હોય
હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી, લગ્ન કરી તેનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આવી જેહાદી માનસીકતા ધરાવતા લોકો સામે હિન્દુઓને જાગૃત કરવા હિન્દુ સેના (ગુજરાત) દ્વારા જામનગરમાં પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્યના અનેક નાના-મોટા શહેરો લવજેહાદના સંકંજામાં છે. તેની સામે હિન્દુ સેના લડી રહી છે. જામનગરમાં ખંભાળિયા નાકા સહિતના વિસ્તારોમાં હિન્દુ સેના (ગુજરાત)નાં પ્રતિક ભટ્ટ અને તેની ટીમે જનજગૃતિ પત્રિકાનું વિતરણ કર્યુ હતું. અને હિન્દુ યુવતીઓને સચેત રહેવા અનુરોધ કર્યાે હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial