Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૦ - સુર્યાસ્ત : ૬-૩૪
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો સુદ-૩ :
તા. ૦૨-૧૦-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૯,
મુસ્લિમ રોજઃ ૯, નક્ષત્રઃ ઉત્તરષાઢા,
યોગઃ સુકર્મા, કરણઃ તૈતિલ
તા. ૦૨ ઓક્ટોબરના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યવસાયિક દૃષ્ટિએ સારૃં રહે. આપના કાર્યની કદર-પ્રસંશા થવા પામે. હરિફ-પ્રતિસ્પર્ધીઓથી વિજય પ્રાપ્ત થવા પામે. કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને આપને ચિંતા-ઉચાટ-ખર્ચ જણાય. ભાઈ-ભાંડુંનો સાથ-સહકાર મળી રહે. આરોગ્યની કાળજી રાખીને કામકાજ કરવું. યાત્રા-પ્રવાસનો આનંદ માણી શકો. સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળી રહે.
બાળકની રાશિઃ મકર