Advertisement
Author: નોબત સમાચાર

રણજીતનગર કા રાજા મિત્ર મંડળ દ્વારા ઉજવાયો ગણેશોત્સવ

બાળકો માટે વિવિધ સ્પર્ધા, રાસ-ગરબા સાથે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરમાં રણજીતનગર આઈ બ્લોક તથા હુડકો વચ્ચેના વિસ્તારમાં રણજીતનગર કા રાજા મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાત દિવસના ઉત્સવ દરમ્યાન બાળકો માટે વિવિધ સ્પર્ધા, અન્નકોટ દર્શન, ધૂન, ભજન, રાસ ગરબા, સત્ય નારાયણ ભગવાનની કથા વગેરે યોજાયા હતા. સમગ્ર આયોજન પીપળીયા હનુમાન મંદિરના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh