Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે આયોજનઃ
જામનગર તા. ૨૭: રાજકોટની નેચર કલબ દ્વારા આવતીકાલે તા. ૨૮-૯-૨૫ના સવારે ૮ થી ૧ વાગ્યા સુધી પ્રદર્શન ગ્રાઉન્ડ, સાત રસ્તા પાસે રાહતભાવે ફૂલછોડના રોપાનું વિતરણ કરવામાં આવશે. જેમાં કોકપીટનું ખાતર, અળસીયાનું ખાતર, કીચન ગાર્ડન, મોગરો, ચંપો, ચમેલી, કરેણ, ચાંદની, મોરપંખી, રાતરાણી, બારમાસી વગેરેના ફૂલછોડ મળશે. ખરીદી માટે કાપડની થેલી સાથે લાવવા જણાવાયું છે.
આ સંસ્થા દર મહિનાના બીજા અને ચોથા રવિવારે ખેડૂત હાર્ટનું આયોજન પણ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial