Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના મુરલી માધવ ગૌસેવા ધામમાં યોજાશે ગૌ નવરાત્રિ મહોત્સવ

આગામી તા. રર થી ૩૦ ઓક્ટોબર

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧૪: દ્વારકાના ચરકલા રોડ પર આવેલ સુરભી માધવ ગૌસેવા ધામમાં આગામી તા. રર ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર-ર૦રપ દરમિયાન ગૌ નવરાત્રિ ઉત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ગૌ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ગૌસેવા, ગૌપૂજન, આરતી અને પ્રદક્ષિણા દ્વારા શ્રદ્ધા, કરૂણા અને ભક્તિભાવ સાથે ગૌ નવરાત્રિ મહોત્સવ ઉજવાશે. જેમાં દરરોજ સવારે ૯ થી ૧૧ વાગ્યા સુધી શ્રી સુરભ્યૈ નમઃના મંત્રજાપ સાથે હવન યોજાશે તથા સાંજે પ થી ૭ સુધી ગૌપૂજન, આરતી અને પ્રદક્ષિણા યોજાશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh