Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં ગણેશ મહોત્સવ નિમિત્તે આવતીકાલે
જામનગર તા. ૩: પ્રયાસ સેવા સંગઠન ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો તા. ૪/૯ ને ગુરુવારે ખોડિયાર કોલોની, મેઈન રોડ, મીરા પાનની સામે, જામનગરમાં ખોડિયાર કોલોની કા રાજા યોજવામાં આવ્યા છે. જેમાં સાંજે પ થી ૬ સામૈયા, રાત્રે ૮ થી ૯ વાગ્યા દરમિયાન મહાઆરતી અને પ્રસાદી તથા રાત્રે ૯ વાગ્યાથી શ્રી મહાકાળી રામા મંડળ દ્વારા રામામંડળ શરૂ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial