Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૨ - સુર્યાસ્ત : ૭-૨૩
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ સુદ-૧૩ :
તા. ૦૭-૦૮-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૮,
મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ ૫ૂર્વષાઢા,
યોગઃ વિષ્કુંભ, કરણઃ ગર
તા. ૦૭ ઓગસ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં વ્યાવસાયિક બાબતે ઉતાર-ચઢાવ રહે. આપે ઉતાવળમાં આવી જઈને કોઈ કાર્ય કરવા નહીં. સમય-સંજોગો -પરિસ્થિતિ અનુસાર નિર્ણય લઈ આગળ વધવું. નાણાકીય બાબતે આવક-જાવકનું પ્રમાણ જાળવવું પડે. વિદ્યાર્થીવર્ગે વર્ષની શરૂઆતથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેતું જણાય.
બાળકની રાશિઃ ધન ર૦.૧૦ સુધી પછી મકર