Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૭ - સુર્યાસ્ત : ૭-૧૪
દિવસના ચોઘડીયા
(૧) લાભ (ર) અમૃત (૩) કાળ (૪) શુભ (પ) રોગ (૬) ઉદ્વેગ (૭) ચલ (૮) લાભ
રાત્રિના ચોઘડીયા
(૧) ઉદ્વેગ (ર) શુભ (૩) અમૃત (૪) ચલ (પ) રોગ (૬) કાળ (૭) લાભ (૮) ઉદ્વેગ
વિક્રમ સંવતઃ ર૦૮૧, શ્રાવણ વદ-૧૨ :
તા. ૨૦-૦૮-ર૦૨૫, બુધવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૬,
મુસ્લિમ રોજઃ ૨૫, નક્ષત્રઃ પુનર્વસુ,
યોગઃ સિદ્ધિ, કરણઃ ગર
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં નોકરી-ધંધામાં આપના કાર્યની સાથે બીજું કામ આવી જતા આપના કાર્યભાર, દોડધામ, શ્રમમાં વધારો થતો જણાય. કામને પૂર્ણ કરવાનું દબાણ રહે. કૌટુંબિક-પારિવારિક સુખ-સંપત્તિમાં વધારો થતો જોવા મળે. વડીલવર્ગમાં આશીર્વાદથી આપની મનોકામના પૂર્ણ થતી જણાય. વિદ્યાર્થી વર્ગે ખોટા આત્મવિશ્વાસમાં રહ્યાં વગર વર્ષના પ્રારંભથી જ અભ્યાસની તૈયારી શરૂ કરી દેવી.
બાળકની રાશિઃ મિથુન ૧૮.૩પ સુધી પછી કર્ક