Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શક્તિના આરાધ્ય પર્વ સાથે સૈન્યને સલામીઃ
જામનગર તા. ૨: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગુજરાતના તમામા ખેલૈયાઓ, ગરબા આયોજકો અને સંચાલકોને શક્તિની આરાધનાના પર્વને સેનાને સલામ કરવાનો અવસર બનાવવા ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબા પર રમવાની અપીલ કરી હતી.
રાજય સરકારની અપીલને ધ્યાનમાં લઈને નવરાત્રિ મહોત્સવમાં જામનગર શહેર-જિલ્લામાં વિવિધ જગ્યાઓ પર યોજાતા ગરબા આયોજકોમાં ઓપરેશન સિંદૂર પર બનેલા ગરબા અને ખેલૈયાઓ એ ગરબા પર રમીને માં શક્તિની આરાધના સાથે સૈન્યને પણ સલામી આ૫ી હતી. જામનગર વાસીઓએ આ ગરબા પર રમીને નવરાત્રિના પર્વને સેનાને સલામ કરવાના અવસરમાં સહભાગી થયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial