Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પરિવાર દ્વારા પોલીસને જાણ કરાઈઃ
જામનગર તા. ૨૬: જામનગરના દરેડમાં રહેતા ઉત્તરપ્રદેશના વતની પરિવાર ની એકવીસ વર્ષની પુત્રી પોતાના રહેણાંકેથી ક્યાંક ચાલી જતાં પોલીસને જાણ કરવામાં આવી છે.
જામનગર નજીકના દરેડ ગામમાં આદમભાઈ નામના આસામી દ્વારા બનાવવામાં આવેલા ઓરડાઓમાં ભાડેથી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લાના ખગાઈનગર ગામના વતની પ્રીતિબેન દયારામ મૌર્ય નામના એકવીસ વર્ષના યુવતી પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
આ યુવતીની તમામ સંભવિત સ્થાનોએ તપાસ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે આ યુવતીનું વર્ણન, ફોટો વગેરે મેળવી તપાસ શરૂ કરી છે. ઉપરોક્ત તસ્વીરવાળી યુવતી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ પોલીસને જાણ કરવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial