Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૨૯ - સુર્યાસ્ત : ૭-૦૯
દિવસના ચોઘડીયા
(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ
રાત્રિના ચોઘડીયા
(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૩ :
તા. ૨૬-૦૮-ર૦૨૫, મંગળવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : હસ્ત,
મુસ્લિમ રોજઃ ૧૭, નક્ષત્રઃ પૂર્વભાદ્રા,
યોગઃ સાધ્ય, કરણઃ વણિજ
તા. ૨૬ ઓગષ્ટ ના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આરોગ્ય સુખાકારી મધ્યમ રહેવા પામે. અજાણ્યા કે વાસી ખાદ્ય પદાર્થથી તકેદારી રાખવી. નોકરી-ધંધા-વ્યવસાય બાબતે આપે એકદમ ઉતાવળમાં આવી જઈને કોઈ કાર્ય કરવું નહીં. સહકાર્યકર, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. માતા-પિતા, વડીલવર્ગના આરોગ્ય બાબતે ચિંતા અનુભવાય. સંતાનના પ્રશ્નો ઉકેલાય. નાણાકીય સ્થિતિ સરભર બની રહેે.
બાળકની રાશિઃ કન્યા