Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિજયા દસમી નિમિત્તે આવતીકાલે
જામનગર તા. ૨૯: જામનગર લોહાણા મહાજન દ્વારા જામનગરના લોહાણા જ્ઞાતિના કાર્ડધારકોને વિજયા દસમી પર્વ નિમિત્તે સ્વ.હરીદાસ રૂગનાથ બદિયાણી (એન.આર.એન્ડ સન્સ વાળા), સ્વ. કાંતિભાઈ, સ્વ. હર્ષવર્ધનભાઈ તથા સ્વ. -જગદીશભાઈના પરિવારના સહયોગથી જીવનજરૂરી ચીજ વસ્તુઓ સહિતના રાશનકીટનું વિતરણ આવતીકાલે તા. ૩૦-૯ ના સવારે ૧૦થી ૧૨:૩૦ વાગ્યા સુધી પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડીમાં કરવામાં આવશે. લાભાર્થીઓને તેમના કાર્ડ સાથે લાવીને કીટ લઈ જવા લોહાણા મહાજન ના પ્રમુખ ભરતભાઈ મોદી તથા મંત્રી રાજેશભાઈ કોટેચાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial