Advertisement
Author: નોબત સમાચાર

જાણો તા. ૦૪ નવેમ્બર, મંગળવાર અને કારતક સુદ ચૌદશનું પંચાંગ

સુર્યોદય : ૬-૫૩ સુર્યાસ્ત : ૬-૦૮

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) રોગ (ર) ઉદ્વેગ (૩) ચલ (૪) લાભ (પ) અમૃત (૬) કાળ (૭) શુભ (૮) રોગ

રાત્રિના ચોઘડીયા

(૧) કાળ (ર) લાભ (૩) ઉદ્વેગ (૪) શુભ (પ) અમૃત (૬) ચલ (૭) રોગ (૮) કાળ

વિક્રમ સંવતઃ ર૦૮૨, કારતક સુદ-૧૪ :

તા. ૦૪-૧૧-ર૦૨૫, મંગળવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,

મુસ્લિમ રોજઃ ૧૨, નક્ષત્રઃ રેવતિ,

યોગઃ વજ્ર, કરણઃ ગર

 

તા. ૦૪ નવેમ્બર ના દિવસે જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં નોકરી-ધંધામાં સાનુકૂળતા રહે. સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સાથ-સહકાર મળી રહે. દેશ-પરદેશના કામમાં સાનુકૂળતા રહે. વડીલવર્ગના સ્વાસ્થ્ય બાબતે ચિંતા રહે. ભાઈ-ભાંડુ સાથેના સંબંધોમાં સુધાર જણાય. સંતાનના કામ થાય. યાત્રા-પ્રવાસ ખર્ચાળ પૂરવાર થાય. મિત્રો-સ્વજનોનો સાથ-સહકાર પ્રાપ્ત થાય.

બાળકની રાશિઃ મીન ૧૨.૩૫ સુધી પછી મેષ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh