Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ખીજડામંંંદિરમાં સોમવારે
જામનગર તા. ૨૬: શ્રીકૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા ૨૦૨૫ના આયોજન માટે આગામી તા. ૨૮ જુલાઈ, સોમવારે સાંજે ૬ કલાકે શ્રી૫ નવતનપુરીધામ, ખીજડામંદિર, ખંભાળીયા નાકા બહાર, જામનગરમાં છેલ્લા ૧૮ વર્ષથી અવરિત નીકળી રહેલી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ૧૯મી સાર્વજનિક શોભાયાત્રા આગામી તા. ૧૬ ઓગષ્ટના શનિવારે સવારે યોજાનાર છે. જેના સુચારું અને ભવ્ય આયોજન માટે આચાર્ય શ્રી ૧૦૮ કૃષ્ણમણીજી મહારાજની નિશ્રામાં અગત્યની બેઠક રાખવામાં આવી છે. જેમાં દરેક ધાર્મિક, સામાજિક, રાજકીય, વેપારી અને જ્ઞાતિની સંસ્થાઓના અગ્રણી, પ્રતિનિધિઓ અને કૃષ્ણપ્રેમીઓને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial