Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ૮ ગુજરાત નેવલ યુનિટ એનસીસીના દસ દિવસીય તાલીમ કેમ્પમાં ગણેશચતુર્થીની ઉજવણી

ઈકોફ્રેન્ડલી શ્રીગણેશજીની વિશેષ પૂજા સાથે

                                                                                                                                                                                                      

જામનગરમાં આહિર શૈક્ષણિક સંકુલ છાત્રાલય દ્વારા ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા દસ દિવસીય વાર્ષિક તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પમાં ગણેશચતુર્થી નિમિત્તે ગઈકાલે શાળા-કોલેજના કેડેટ્સ દ્વારા પ્રકૃતિની સંભાળ તથા કલા કૌશલ્યના અદ્ભુત પ્રયાસના સમન્વયથી બનાવવામાં આવેલા ઈકોફ્રેન્ડલી શ્રીગણેશજીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીમાં ભક્તિ, આનંદ, નૃત્ય, જુસ્સો તથા રાષ્ટ્રીય એક્તાનું પ્રશંસનીય સાતત્ય જોવા મળ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh